સા વિદ્યા યા વિમુક્તયે

احدث اصدار

الإصدار
تحديث
٣٠‏/٠٣‏/٢٠٢٦
مطوّر البرامج
الفئة
Google Play ID
عمليات التثبيت
١٠٬٠٠٠+

App APKs

Jain Pathshala APP

"સંસ્કાર શાળા અર્થાત્ પાઠશાળા"

.

જિનશાસન માં સમ્યગ઼જ્ઞાન મેળવવાનો મુખ્ય સ્ત્રોત પાઠશાળા છે. તેનું સ્થાન હ્રદયના સ્થાને છે. નાની થી જ બાળકો પાઠશાળામાં જોડાય ના જ્ઞાન ની સાથે સુસંસ્કારો પણ સિંચન થાય સુસંસ્કારિત સુસંસ્કારિત આગળ વધે અને એના દ્વારા શ્રદ્ધા વધે ત્યારે સમ્યગ઼દર્શન પ્રગટ થાય છે બાદ પરમાત્મા એ દર્શાવેલી આવશ્યક ક્રિયાઓમાં પુરુષાર્થ કરે ત્યારે સમ્યગ઼ ચારિત્ર પ્રગટ થાય છે. આમ થતા પોતાનું જીવન ઉજમાળ બનાવી મોક્ષ માર્ગે આગળ વધે છે.તેથી જ આપણા ગુરુ ભગવંતો ، શ્રી સંઘો આવું ઉત્તમ પ્રભુ વચનો રૂપી સમ્યગ઼જ્ઞાન મેળવા માટે પાઠશાળાઓ ઉપર ખૂબ જ ભાર આપી રહ્યા છે. આવું જ્ઞાન મેળવા માટે કોઈ ઉંમર નથી. અબાલ ، યુવાનો અને વ્રુદ્ધ પણ તેનું લાભ લઇ શકે છે અને સૌ પોતપોતાની શકતી મુજબ અભ્યાસ કરી ને આત્મ કલ્યાણના માર્ગે આગળ વધે છે.

વડોદરાનગરે માંજલપુર સ્થિત શ્રી લાલબાગ જૈન સંઘ આવેલ શ્રી વિજય વલ્લભ જૈન પાઠશાળા એક ઉત્તમ ઉદાહરણ છે. પચ્ચીસ પચ્ચીસ વર્ષોની અંદર અંદર પાઠશાળામાં ઘણા બધા બાળકો ، યુવાનો અને મોટેરાઓ એ ઉત્તમ જ્ઞાનઅભ્યાસ કરી જૈન સંઘ ، શાસન ની ઉત્તમ ભક્તિ કરી ને પોતાના આત્મ કલ્યાણનું લક્ષ સિદ્ધિ કર્યું છે. . અવનવી ટેકનીકસ દ્વારા પાઠશાળા માટે ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે.

આ ગ્રુપ ના સદસ્યો ને એવા ભાવ કે અત્યારના કાળ પ્રમાણે બાળકોને ટેકનોલોજી નું આકર્ષણ બહું જ છે તો આપને એક એક التطبيق તૈયાર કરીયે કે જેની અંદર બાળકોનો બધો જ البيانات આવી જાય તો તે દ્વારા બાળકોને પણ આનંદ થાય અને શિક્ષકો ને નો سجل البيانات રાખવામાં ઘણી સરળતા રહેશે.
قراءة المزيد

اعلان